home share

કીર્તન મુક્તાવલી

(૧) સારંગપુરમાં વા’લો પ્રગટ બિરાજે

શંકરદાસ

પ્રસાદીના ચોરામાં અક્ષરપુરુષોત્તમની પ્રતિષ્ઠા

સારંગપુર ગામમાં ચોરા ઉપર મહારાજ પરમહંસો સાથે ઊભાં ઊભાં રોટલા-દહીં જમેલા. તે પ્રસાદીના ચોરાનો સ્વામીશ્રીએ સારો એવો ખર્ચ કરી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તે નિમિત્તે મૂળુભા દરબાર, હરસુરભા, માત્રાભા વગેરેએ મળી અહીં ત્રણ દિવસનું હરિલીલાકલ્પતરુ તથા સ્વામીની વાતુંનું પારાયણ યોજ્યું હતું. પ્રમુખસ્વામી તથા હરિપ્રકાશ સ્વામી કથા વાંચતા.

તા. ૮-૩-’૬૯, સવારે પૂર્ણાહુતિ પ્રસંગે ચોરાના ગોખમાં અક્ષરપુરુષોત્તમ મહારાજની પટની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. બોટાદના નગરશેઠ અને અન્ય સત્સંગીઓ પણ હાજર હતા. સ્વામીશ્રીએ આ પ્રસંગે પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપતાં જણાવ્યું, “આ ગામ સુખી થશે. અહીં પ્રસાદીના ચોરામાં અક્ષરપુરુષોત્તમ મહારાજ બેઠા તો હવે બધાએ અહીં દરરોજ દર્શને આવવું.”

હરિભક્તોએ ઠાકોરજી સાથે સ્વામીશ્રીનું પૂજન કર્યું. ઘનશ્યામચરણ સ્વામીએ કરતાલ લઈ ‘સારગપુરમાં વ્હાલો પ્રગટ બિરાજે’ એ કીર્તન ગાઈ સૌને અપાર આનંદ કરાવ્યો.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫]

(1) Sārangpurmā vā’lo pragaṭ birāje

Shankardas

Akshar-Purushottam Installed in the Village Square

In the Sarangpur village square, while with the paramhansas Maharaj ate rotlo and buttermilk while standing. Yogiji Maharaj spent a good amount of money to have this holy spot renovated. In honor of that, Mulubha Darbar, Harsubha, Matrabha, and others sponsored a three-day pārāyan on the Harililakalpataru and Swamini Vato. Pramukh Swami and Hariprakash read the kathā.

On March 8, 1969, the painted murtis of Akshar and Purushottam were installed in the square. The chief of Botad and other satsangis were also present. Swamishri gave āshirvād: “This village will experience happiness. Now that Akshar-Purushottam have been installed in the village square, everyone should come for darshan.”

The devotees did pujan of Thakorji and Yogiji Maharaj. Then, Ghanshyamcharan Swami sang ‘Sārangpurmā vhālo pragat virāje...’ while playing kartāls (type of cymbals) in his hands and pleased everyone present.

[Brahmaswarup Yogiji Maharaj: Part 5]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase